આવૃત બીજધારીઓમાં નરજન્યુજનકનો કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે? .
ચારકોષી પરાગરજ
ત્રણ કોષી પરાગરજ
લઘુબીજાણુ માતૃકોષ
પરાગાશય
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ પરાગરજ પોષકતત્ત્વોથી સમૃદ્ધ છે.
$II -$ હાલના વર્ષોમાં પરાગરજ ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે.
$III -$ પશ્ચિમી દેશોમાં, મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે.
$IV -$ પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓના દેખાવમાં વધારો કરે છે.
$V -$ પરાગરજ પોતાની જીવિતતા ગુમાવાય તે પછી તેઓનું પરાગાસન પર સ્થાપન થઈ શકે છે.
$PMC$નું પુરૂ નામ .......
એક લાક્ષણિક પરાગાશયમાં કેટલી લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે ?
પરાગરજ એ શું છે.
પરાગરજની જીવીતતાનો સમયગાળો શેના પર આધારિત છે?