પુંકેસરની બાબતમાં અસંગત વિધાન પસંદ કરો.
પુંકેસરના બે ભાગો હોય છે.
લાંબા અને પાતળા દંડને તંતુ કહે છે.
અગ્રીય ભાગ સામાન્યતઃ દ્વિખંડીય હોય છે જેને પરાગાસન કહે છે.
તંતુનો નીકટવર્તી છેડો પુષ્પના પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલ હોય છે.
પુખ્ત પરાગાશયમાં કેટલા ખંડ આવેલા હોય છે?
પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?
પરાગશયમાં લઘુબીજાણુજનનનાં સંદર્ભમાં ખોટું વાક્ય પસંદ કરો.
અર્ધીકરણ કયા વિભાજનમાં સારી રીતે જોઈ શકાય છે?
$PMC$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.