આ પ્રકારનું ફલન કરતાં સજીવોમાં ભક્ષકો દ્વારા નાશ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
અંત:ફલન
બાહ્ય ફલન
બંને
એક પણ નહિ
પેશી નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?
એક મદચક્રયુક્ત પ્રાણીઓ ..... ધરાવે છે.
નીચેનામાંથી કયો સજીવ વિષમજન્યુ ધરાવતો નથી ?
નીચેનામાંથી કયાં સજીવના દૈહિકકોષમાં સૌથી વઘારે સંખ્યામાં રંગસૂત્રો હોય છે?
વિષમજન્યુમાં ફલન ............ માં સંકળાયેલ છે.