વિષમજન્યુમાં ફલન ............ માં સંકળાયેલ છે.
નાના અચલિત માદાજન્ય અને મોટા ચલિત નર જન્યુ
મોટા અચલિત માદાજન્યુ અને નાના ચલિત નર જન્યુ
મોટા અચલિત માદાજવુ અને નાના અચલિત નર જન્યુ
મોટા ચલિત માદાજન્ય અને નાના અચલિત જન્ય
યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય છે.
ગર્ભવિકાસ પછી ઇયળમાંથી પુખ્ત બનતાં સુધી થતા હારબંધ ફેરફારોને શું કહે છે?
કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?
અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.
$A- B- C- D$
પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.