વિષમજન્યુમાં ફલન ............ માં સંકળાયેલ છે.

  • A

    નાના અચલિત માદાજન્ય અને મોટા ચલિત નર જન્યુ

  • B

    મોટા અચલિત માદાજન્યુ અને નાના ચલિત નર જન્યુ

  • C

    મોટા અચલિત માદાજવુ અને નાના અચલિત નર જન્યુ

  • D

    મોટા ચલિત માદાજન્ય અને નાના અચલિત જન્ય

Similar Questions

યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય છે.

ગર્ભવિકાસ પછી ઇયળમાંથી પુખ્ત બનતાં સુધી થતા હારબંધ ફેરફારોને શું કહે છે?

  • [AIPMT 1999]

કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?

અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.

$A- B- C- D$

પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.