વનસ્પતિમાં જુવેનાઈલ તબકકકાનો અંત થાય છે તે કેવી રીતે જાણી શકાય છે?
ફળસર્જન
બીજસર્જન
પુષ્પસર્જન
એકપણ નહિ
ભ્રૂણ ........ માંથી બને છે.
નીચેનામાંથી શેમાં અર્ધીકરણ થઈ શકે નહીં ?
વનસ્પતિમાં શરૂઆતથી અંત સુધીની ક્રિયાઓ યોગ્ય ક્રમમાં ઓળખો.
નીચે પૈકી કયા સજીવોમાં સમભાજન દ્વારા જન્યુનિમાર્ણ થાય છે?
અસંયોગીજનન કોનામાં જોવા મળે છે..