વનસ્પતિમાં જુવેનાઈલ તબકકકાનો અંત થાય છે તે કેવી રીતે જાણી શકાય છે?

  • A

    ફળસર્જન

  • B

    બીજસર્જન

  • C

    પુષ્પસર્જન

  • D

    એકપણ નહિ

Similar Questions

ભ્રૂણ ........ માંથી બને છે.

નીચેનામાંથી શેમાં અર્ધીકરણ થઈ શકે નહીં ?

વનસ્પતિમાં શરૂઆતથી અંત સુધીની ક્રિયાઓ યોગ્ય ક્રમમાં ઓળખો.

નીચે પૈકી કયા સજીવોમાં સમભાજન દ્વારા જન્યુનિમાર્ણ થાય છે?

અસંયોગીજનન કોનામાં જોવા મળે છે..