જળકુંભિ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
ટેરર ઓફ બેંગાલ તરીક ઓળખાય છે.
તે જલીય નીંદણ છે.
પાણીમાં $O _2$ વધારીને માછલીઓનું મૃત્યુ પ્રેરે છે.
આ વનસ્પતિનો ભારતમાં પ્રવેશ સુંદર પુષ્પો અને પર્ણના આકારને કારણે કરવામાં આવ્યો હતો.
બટાકાની આંખો એ શું છે?
નીચેનામાંથી ચલીત બિજાણું શેમાં જોવા મળે છે?
ખોટું વિધાન પસંદ કરો.
નીચે આપેલ રચના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.