જળશૃંખલામાં વાનસ્પતિક પ્રજનન ........... દ્વારા થાય છે.
પેનીસીલીયમ સાથે સંકળાયેલ અલિંગી પ્રજનન રચનાને ઓળખો.
વાનસ્પતિક પ્રસર્જકો કઈ ક્રિયા દ્વારા નિમાર્ણ પામે છે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ $[Image]$ | $I$ પાનફૂટીની પર્ણકલિકાઓ |
$Q$ $[Image]$ | $II$ આદૂની ગાંઠામૂળી |
$R$ $[Image]$ | $III$ બટાટાની આંખો |
$S$ $[Image]$ | $IV$ જળકુંભિની ભૂસ્તારિકા |
જળકુંભિ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.