મૂત્રમાં $Na^+$ ના ઉત્સર્જનનું નિયંત્રણ કોણ કરે છે?

  • A

    અગ્ર પિટ્યુટરી

  • B

    એડ્રિનલ બાહ્યક

  • C

    ન્યુરોહાયપોફાયસીસ

  • D

    મધ્યાંશ

Similar Questions

અંતઃસ્ત્રાવની સારવાર પ્રાપ્ત કર્યા પછી , દમની બીમારીના (અસ્થમા) દર્દીને ઉચ્છવાસ કરવામાં રાહત મળે છે. કયા અંતઃસ્ત્રાવની સારવાર આપી હશે

કયો અંતઃસ્ત્રાવ તમને પ્રતિકૂળ સમયમાં ભાગવા $(FLIGHT)$ ડરવા $(FRIGHT)$ અને લડવા $(FIGHT)$ માટે પ્રેરિત કરે છે?

એડ્રિનલના કયા ભાગ (અંગ)માંથી ગ્લુકોકોર્ટીકોઇડ અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે?

યૌવનારંભ દરમિયાન શરીર પરના વાથ, પ્યુબિક વાળ અને ચહેરાના વાળની વૃદ્ધિમાં મહત્તનો ભાગ ભજવતો અંત:સ્ત્રાવ છે.

કોર્ટિસોલની અસર કેવી હોય છે ?

$\quad$ લિપિડ $\quad$ પ્રોટીન $\quad$ રુઘિર શર્કરા