નીચે આપેલ રચનામાંથી કેટલી રચનાઓ પાણીના વહન સાથે સંકળાય છે  ?

જલવાહિનીકી, જલવાહક મૃદુતક,જલવાહક તંતુ, જલવાહિની

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

 સ્થૂલકોણક એ મૃદુતકથી કઈ રીતે અલગ પડે છે ? 

સાથીકોષોનું કાર્ય જણાવો.

......માં ચાલની નલિકાઓ જલવાહિનીઓથી અલગ પડે છે.

વર્ધનશીલ પેશી વિશે નોંધ લખો.

અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.

  • [AIPMT 2012]