બે નરજન્યુઓ ........ અને ....... સાથે જોડાયેલ હોવાથી આ ઘટનાને બેવડું ફલન કહે છે.

  • A

    અંડકોષ, દ્વિતીય કોષકેન્દ્ર

  • B

    અંડકોષ, સહાયક કોષ

  • C

    અંડકોષ, પ્રતિધુુુવીય કોષ

  • D

    સહાયક કોષ, પ્રતિધ્રુવીય કોષ

Similar Questions

ફલિતાંડનું ....... થઈને ભ્રૂણ બને અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષનું .......... થઈને ભ્રૂણપોષ પેશી બને છે.

સમજાવો : શા માટે આવૃત બીજધારીઓમાં લિંગી પ્રજનનને બેવડું ફલન અને બિકીય જોડાણ કહે છે. ઉપરાંત આ સિદ્ધાંત સમજાવવા માટે ભૂણપુટની આકૃતિ દોરો.

બેવડું ફલન ...... ના નિર્માણ માટે આવશ્યક છે.

ત્રિકીય જોડાણ એટલે ... 

કોઇ એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામે છે અને તેનાં કોષકેન્દ્ર સાથે સંયોજાય છે, આ ક્રિયાને .... કહે છે.