$27^{\circ}\, \text{C}$ તાપમાને રહેલા $3\, \text{mole}$ આદર્શ વાયુને $227^{\circ}\, \text{C}$ તાપમાને રહેલા $2\, \text{mole}$ આદર્શ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો ઉર્જાનો વ્યય થતો ન હોય, તો મિશ્રણનું સંતુલન તાપમાન $(^{\circ}\, \text{C})$ શોધો.

  • A
    $327$
  • B
    $107$
  • C
    $318$
  • D
    $410$

Explore More

Similar Questions

એક પાત્રમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુઓ દળના $2: 3$ ગુણોત્તરમાં છે. જો વાયુઓના મિશ્રણનું તાપમાન $30^{\circ} C$ હોય,તો હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુના પ્રતિ અણુ સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય? $($હાઇડ્રોજન વાયુનું આણ્વીય દળ $= 2$ અને નાઇટ્રોજન વાયુનું આણ્વીય દળ $= 28)$

જ્યારે એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુ $(\gamma = 5/3)$ ને એક મોલ દ્વિપરમાણ્વીય વાયુ $(\gamma = 7/5)$ સાથે મિશ્ર કરવામાં આવે છે, ત્યારે મિશ્રણ માટે $\gamma$ નું મૂલ્ય શું હશે?

Difficult
View Solution

બે વાયુઓ સમાન દબાણ $P$,તાપમાન $T$ અને કદ $V$ ધરાવે છે. જો તેમને મિશ્ર કરવામાં આવે અને અંતિમ કદ અને તાપમાન અનુક્રમે $V$ અને $T$ રહે,તો અંતિમ દબાણ કેટલું થશે?

એક બંધ પાત્રમાં $64 \ g$ ઓક્સિજન,$28 \ g$ નાઈટ્રોજન અને $132 \ g$ કાર્બન ડાયોક્સાઇડ વાયુઓના મિશ્રણનું દબાણ $P$ છે. સમતાપી સ્થિતિમાં,જો પાત્રમાંથી સંપૂર્ણ ઓક્સિજન દૂર કરવામાં આવે,તો બાકીના બે વાયુઓના મિશ્રણનું દબાણ કેટલું થશે?

બે વાયુઓના મિશ્રણની અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા $13R/6$ છે. પ્રથમ વાયુ અને બીજા વાયુના મોલની સંખ્યાનો ગુણોત્તર $1:2$ છે. તો તે વાયુઓ કયા હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo