એક બંધ પાત્રમાં $64 \ g$ ઓક્સિજન,$28 \ g$ નાઈટ્રોજન અને $132 \ g$ કાર્બન ડાયોક્સાઇડ વાયુઓના મિશ્રણનું દબાણ $P$ છે. સમતાપી સ્થિતિમાં,જો પાત્રમાંથી સંપૂર્ણ ઓક્સિજન દૂર કરવામાં આવે,તો બાકીના બે વાયુઓના મિશ્રણનું દબાણ કેટલું થશે?

  • A
    $P$
  • B
    $\frac{3 P}{2}$
  • C
    $\frac{P}{3}$
  • D
    $\frac{2 P}{3}$

Explore More

Similar Questions

એક બંધ પાત્રમાં બે મોલ આદર્શ એકપરમાણ્વિય વાયુ $(\gamma=5/3)$ અને એક મોલ આદર્શ દ્વિપરમાણ્વિય વાયુ $(\gamma=7/5)$ નું સમાંગ મિશ્રણ છે. અહીં,$\gamma$ એ આદર્શ વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે. જ્યારે વાયુના મિશ્રણને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે,ત્યારે તે $66 \ J$ જેટલું કાર્ય કરે છે. તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર . . . . . . $J$ છે.

જો $22 \, g$ $CO_2$ વાયુ $27 \, ^\circ C$ તાપમાને અને $16 \, g$ $O_2$ વાયુ $37 \, ^\circ C$ તાપમાને મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણનું અંતિમ તાપમાન ...... $^\circ C$ થશે.

એક પાત્રમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુઓ દળના $2: 3$ ગુણોત્તરમાં છે. જો વાયુઓના મિશ્રણનું તાપમાન $30^{\circ} C$ હોય,તો હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુના પ્રતિ અણુ સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય? $($હાઇડ્રોજન વાયુનું આણ્વીય દળ $= 2$ અને નાઇટ્રોજન વાયુનું આણ્વીય દળ $= 28)$

ત્રણ આદર્શ વાયુઓ જેમના નિરપેક્ષ તાપમાન $T_1, T_2$ અને $T_3$ છે,તેમને મિશ્ર કરવામાં આવે છે. અણુઓની સંખ્યા અનુક્રમે $n_1, n_2$ અને $n_3$ છે. જો ઊર્જાનો વ્યય થતો ન હોય,તો મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે?

Difficult
View Solution

બે સમાન પાત્રોમાં સમાન વાયુ $P_1$ અને $P_2$ દબાણે તથા $T_1$ અને $T_2$ તાપમાને ભરેલ છે. જો બંને પાત્રોને જોડવામાં આવે,તો સામાન્ય દબાણ $P$ અને સામાન્ય તાપમાન $T$ થાય છે. તો $P/T$ નું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo