$18 \, g$ ગ્લુકોઝ $(C_{6}H_{12}O_{6})$ ને $1 \, kg$ પાણીમાં ઓગાળીને ઉકાળવામાં આવે છે. $1 \, atm$ દબાણે માપેલ ઉત્કલનબિંદુ ($K$ માં) કોની નજીક છે? [પાણી માટે એબ્યુલિયોસ્કોપિક અચળાંક,$K_{b} = 0.52 \, K \, kg \, mol^{-1}$. શુદ્ધ પાણીનું ઉત્કલનબિંદુ $373.15 \, K$ ગણો]

  • A
    $373.15$
  • B
    $373.10$
  • C
    $373.20$
  • D
    $373.25$

Explore More

Similar Questions

$1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $30 \ g$ દ્રાવકમાં ઓગાળીને બનાવેલા દ્રાવણનું ઉત્કલનબિંદુ ઉન્નયન $0.65 \ K$ છે. જો દ્રાવ્યનું મોલર દળ $150 \ g \ mol^{-1}$ હોય,તો મોલલ ઉન્નયન અચળાંકની ગણતરી કરો.

$1 \ m$ યુરિયા દ્રાવણનું ઉત્કલનબિંદુ $K$ એકમમાં કેટલું હશે? $(K_b = 0.52 \ K \ kg \ mol^{-1})$

દ્રાવકમાં દ્રાવ્યના એક મોલલ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં થતા ઉન્નયનને શું કહેવામાં આવે છે?

નીચેનો આલેખ શુદ્ધ પાણી અને જલીય યુરિયાના દ્રાવણ માટે બાષ્પ દબાણ ($atm$ માં) ($y$-અક્ષ પર) વિરુદ્ધ તાપમાન $T$ ($K$ માં) ($x$-અક્ષ પર) દર્શાવે છે. યુરિયાના દ્રાવણનું ઉત્કલનબિંદુ ($K$ માં) શું છે? (વાતાવરણીય દબાણ $= 1 \ atm$)

$0.5 \ g$ એન્થ્રાસીનને $35 \ g$ ક્લોરોફોર્મમાં દ્રાવ્ય કરતા ઉત્કલનબિંદુમાં $0.3 \ K$ નો વધારો થાય છે. જો $CHCl_3$ માટે $K_b$ નું મૂલ્ય $3.9 \ K \ kg \ mol^{-1}$ હોય,તો એન્થ્રાસીનનું પ્રાયોગિક આણ્વીય દળ ......... $g \ mol^{-1}$ થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo