$1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $30 \ g$ દ્રાવકમાં ઓગાળીને બનાવેલા દ્રાવણનું ઉત્કલનબિંદુ ઉન્નયન $0.65 \ K$ છે. જો દ્રાવ્યનું મોલર દળ $150 \ g \ mol^{-1}$ હોય,તો મોલલ ઉન્નયન અચળાંકની ગણતરી કરો.

  • A
    $1.95 \ K \ kg \ mol^{-1}$
  • B
    $2.23 \ K \ kg \ mol^{-1}$
  • C
    $1.52 \ K \ kg \ mol^{-1}$
  • D
    $2.72 \ K \ kg \ mol^{-1}$

Explore More

Similar Questions

પાત્ર-$1$ માં $w_1 \ g$ પાણીમાં ઓગળેલ $w_2 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય $X$ છે. પાત્ર-$2$ માં $w_1 \ g$ પાણીમાં ઓગળેલ $w_2 \ g$ અન્ય અબાષ્પશીલ દ્રાવ્ય $Y$ છે. બંને પાત્રો સમાન તાપમાન અને દબાણે છે. $X$ નું મોલર દળ $Y$ ના મોલર દળના $80 \%$ છે. $X$ માટે વોન્ટ હોફ અવયવ $Y$ કરતા $1.2$ ગણો છે. પાત્ર-$1$ માં દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઉન્નયન એ પાત્ર-$2$ ના દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઉન્નયનના . . . . . . $\%$ છે.

દ્રાવ્યની $1$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં ઉત્કલનબિંદુમાં ઉન્નયન મહત્તમ હશે જ્યારે દ્રાવક . . . . . . હોય.

$15.84 \ g$ ઇથરમાં $0.1050 \ g$ પદાર્થ ઓગાળીને બનાવેલા દ્રાવણનું ઉત્કલનબિંદુ શુદ્ધ ઇથર કરતાં $1 \ ^\circ C$ વધારે છે. તો પદાર્થનો અણુભાર કેટલો થશે? [આપેલ છે: ઇથર માટે મોલલ ઉન્નયન અચળાંક પ્રતિ $100 \ g = 21.6$]

જો $0.15 \ g$ દ્રાવ્યને $15 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે અને તે શુદ્ધ દ્રાવક કરતા $0.216 \ ^oC$ જેટલા ઊંચા તાપમાને ઉકળે છે,તો પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે? (આપેલ છે: દ્રાવક માટે મોલલ ઉન્નયન અચળાંક $2.16 \ ^oC \ kg \ mol^{-1}$ છે)

જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ ઘટે છે. તેના પરિણામે,........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo