દ્રાવકમાં દ્રાવ્યના એક મોલલ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં થતા ઉન્નયનને શું કહેવામાં આવે છે?

  • A
    મોલલ અવનયન અચળાંક
  • B
    ઈબ્યુલિયોસ્કોપિક અચળાંક
  • C
    ક્રાયોસ્કોપિક અચળાંક
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$18 \, g$ ગ્લુકોઝ $(C_{6}H_{12}O_{6})$ ને $1 \, kg$ પાણીમાં ઓગાળીને ઉકાળવામાં આવે છે. $1 \, atm$ દબાણે માપેલ ઉત્કલનબિંદુ ($K$ માં) કોની નજીક છે? [પાણી માટે એબ્યુલિયોસ્કોપિક અચળાંક,$K_{b} = 0.52 \, K \, kg \, mol^{-1}$. શુદ્ધ પાણીનું ઉત્કલનબિંદુ $373.15 \, K$ ગણો]

$15.84 \ g$ ઈથરમાં $0.1050 \ g$ પદાર્થના દ્રાવણનું ઉત્કલનબિંદુ શુદ્ધ ઈથર કરતા $100^\circ C$ વધારે જોવા મળ્યું હતું. પદાર્થનું આણ્વીય દળ કેટલું છે? [ઈથરનો આણ્વીય ઉન્નયન અચળાંક પ્રતિ $100 \ g = 21.6$]

જો દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઉન્નયન $0.2 \ K$ હોય $[K_{b} = 0.52 \ K \ kg \ mol^{-1}]$,તો અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણની મોલાલિટી ગણો.

$1.8 \ g$ ગ્લુકોઝને $100 \ g$ દ્રાવકમાં ઓગાળતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં $0.1 \ ^\circ C$ નો વધારો થાય છે. દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક ............ $\frac{K}{m}$ થશે.

જ્યારે $174.5 \ mg$ અષ્ટપરમાણ્વીય સલ્ફર $(S_8)$ ને $78 \ g$ બ્રોમીન $(Br_2)$ માં ઉમેરવામાં આવે છે,ત્યારે બ્રોમીનનું ઉત્કલન બિંદુ ............. $K$ થાય છે. આપેલ છે: $Br_2$ માટે $K_b = 5.2 \ K \ kg \ mol^{-1}$ અને શુદ્ધ $Br_2$ નું ઉત્કલન બિંદુ = $332.15 \ K$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo