વર્તુળમાં $ \overline{ OA }$ અને $ \overline{ OB }$ એ બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. જો $OA =5.6\, cm $ હોય તો ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય .
$24.64$
$15.68$
$8.96$
$17.92$
વર્તુળની ત્રિજ્યા $8.4\,cm$ હોય તો તેનો પરિઘ $\ldots \ldots \ldots \ldots cm$ થાય.
શું તે કહેવું સાચું છે કે $p$ સેમી વ્યાસના વર્તુળને અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ $p^2$ સેમી$^2$ છે ? શા માટે ?
વિભાગ $I$ અને વિભાગ $II$ ના સાચા જોડકા જોડા ?
Part $I$ | Part $II$ |
$1.$ લઘુચાપ મેળવા માટેનું સૂત્ર | $a.$ $C=2\pi r$ |
$2.$ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ મેળવા માટેનું સૂત્ર | $b.$ $A =\pi r^{2}$ |
$3.$ વર્તુળનું ક્ષેત્રફળ મેળવા માટેનું સૂત્ર | $c.$ $l=\frac{\pi r \theta}{180}$ |
$4.$ વર્તુળનો પરિઘ મેળવા માટેનું સૂત્ર | $d.$ $A=\frac{\pi r^{2} \theta}{360}$ |
$6.3$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની એક ચાપ કેન્દ્ર આગળ $150$ માપનો ખૂણો આંતરે છે. આ ચાપની લંબાઈ તથા તેનાથી બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.
નીચેનું વિધાન સત્ય છે ? તમારા ઉત્તર માટે કારણ આપો :
વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ $=$ અનુરૂપ વૃત્તાંશનું ક્ષેત્રફળ $-$અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ