પરિસ્થિતિકીય પિરામિડની રચનામાં શું ધ્યાનમાં ન લેવાય?
તાજું વજન
શુષ્ક વજન
વ્યક્તિગત સજીવોની સંખ્યા
ઊર્જાના વહનનો દર
સ્થળ નિવસનતંત્ર જેવા કે જંગલો, કયા પોષક સ્તરમાં સૌથી વધુ શક્તિ હોય છે?
પરિસ્થિતિકીય પિરામિડમાં નીચેની કઈ લાક્ષણીકતાને સમાવી શકાતી નથી.
ઉત્પાદકો, તૃણાહારીઓ અને માંસાહારીઓમાં શ્વસન વ્યય અનુક્રમે
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ ઊર્વવર્તી (સીધો) અને અધોવર્તી (ઊલટો) પિરામિડ
$(b)$ આહારશૃંખલા અને આહારજાળ
જો આહાર શૃંખલામાં સિંહનો જૈવભાર $10\, kg$ હોય તો ઉત્પાદકો નો જૈવભાર ......$kg$