પરિસ્થિતિકીય પિરામિડની રચનામાં શું ધ્યાનમાં ન લેવાય?

  • [AIPMT 2006]
  • A

    તાજું વજન

  • B

    શુષ્ક વજન

  • C

    વ્યક્તિગત સજીવોની સંખ્યા

  • D

    ઊર્જાના વહનનો દર

Similar Questions

નીચેનામાંથી કયાં પ્રકારનાં પિરામિડ એ નિવસનતંત્રની જૈવ ક્ષમતાની રજૂઆત કરે છે?

સમુદ્રમાં જૈવભારનાં પિરામિડ કેવા પ્રકારનાં મળી શકે

ઊર્જાનાં પિરામિડમાં વિવિધ પોષક સ્તરે ઊર્જાનાં વહનમાં થતા વ્યયનો દર કેટલો હોય છે?

નીચે આપેલ સંખ્યાનો કાલ્પનિક પિરામિડ છે. નીચેનામાંથી નિશ્ચિત સજીવો માટે કેટલાક સ્તરે શું શક્યતા હશે?

  • [AIPMT 2012]

સમુદ્રમાં જૈવભાર પિરામીડ ઊંધો હોય છે કારણ કે....