પરિસ્થિતિકીય પિરામિડની રચનામાં શું ધ્યાનમાં ન લેવાય?

  • [AIPMT 2006]
  • A

    તાજું વજન

  • B

    શુષ્ક વજન

  • C

    વ્યક્તિગત સજીવોની સંખ્યા

  • D

    ઊર્જાના વહનનો દર

Similar Questions

સ્થળ નિવસનતંત્ર જેવા કે જંગલો, કયા પોષક સ્તરમાં સૌથી વધુ શક્તિ હોય છે?

  • [AIPMT 1998]

પરિસ્થિતિકીય પિરામિડમાં નીચેની કઈ લાક્ષણીકતાને સમાવી શકાતી નથી.

ઉત્પાદકો, તૃણાહારીઓ અને માંસાહારીઓમાં શ્વસન વ્યય અનુક્રમે

નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો : 

$(a)$ ઊર્વવર્તી (સીધો) અને અધોવર્તી (ઊલટો) પિરામિડ

$(b)$ આહારશૃંખલા અને આહારજાળ

 

જો આહાર શૃંખલામાં સિંહનો જૈવભાર $10\, kg$ હોય તો ઉત્પાદકો નો જૈવભાર ......$kg$