જલજ વસવાટને અનુલક્ષીને અનુક્રમણનો દમ ઓળખો.
ઝુપ્લેન્કટોન $\rightarrow$ મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓ $\rightarrow$ મુકત તરતી વનસ્પતિઓ $\rightarrow$ મૂળધારી તરતી અનાવૃત બિજધારી વનસ્પતિઓ
વનસ્પતિ પ્લવકો $\rightarrow$ મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓ $\rightarrow$ મુકત તરતી વનસ્પતિઓ $\rightarrow$ મૂળધારી તરતી આવૃત બિજધારી વનસ્પતિઓ
નરકુલ અવસ્થા $\rightarrow$ મુકત તરતી વનસ્પતિઓ $\rightarrow$ ઝાડી-ઝાખરા $\rightarrow$ જંગલ વિસ્તાર
વનસ્પતિ પ્લવકો $\rightarrow$ મુકત તરતી વનસ્પતિઓ $\rightarrow$ આવૃત બિજધારી વનસ્પતિઓ $\rightarrow$ જંગલ વિસ્તાર $\rightarrow$ ઝાડી-ઝાખરા $\rightarrow$ નરકુલ અવસ્થા
જલજ નિવસનતંત્રમાં ઊંચા જૈવભાર માટે કયું કારણ હોઈ શકે?
જળસંચક્રની બીજી અવસ્થા , જેવી વનસ્પતિ દ્વારા કબજો કરવામાં આવે છે.
નિવસનતંત્રકીય સેવાઓની કુલ કિંમતમાંથી $......P.....$ ભૂમિ સંરચના માટે છે અને મનોરંજન તથા પોષક્ચક્રણ વગેરે દરેકની$ .....Q.....$ કરતા પણ ઓછી ભાગીદારી છે. વન્યજીવન માટે આબોહવા નિયમન તથા વસવાટનું મૂલ્ય લગભગ પ્રત્યેક માટે $.....R.....$ જેટલું છે.
જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ?
આહારશૃંખલા માટે કયાં વિધાનો સાચાં છે ?
$(a)$ વિસ્તારમાંથી $80\%$ જેટલા વાઘને દૂર કરવામાં આવે તો વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ વધુ થાય.
$(b)$ વિસ્તારમાંથી માંસાહારી પ્રાણીઓ દૂર કરવામાં આવે તો હરણની વૃદ્ધિ વધુ થાય.
$(c)$ આહારશૃંખલાની લંબાઈ $3$ થી $4$ પોષકસ્તર પૂરતી મર્યાદિત રહે છે કારણ કે નિવસનતંત્રમાં શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે.
$(d)$ આહાર શૃંખલાની લંબાઈ $2$ થી $8$ પોષકસ્તર જેટલી હોય છે.