જળસંચક્રની બીજી અવસ્થા , જેવી વનસ્પતિ દ્વારા કબજો કરવામાં આવે છે.
એઝોલા
શિંગોડા
સેલીક્ષ
વેલીસનેરીયા
નિવસનતંત્ર કે જેને સરળતાથી નુકસાન પહોંચાડી શકાય છે, પરંતુ થોડા સમય પછી, પાછુ મેળવી પણ શકાય છે, જોનુકસાનની અસર અટકી જશે (બંધ થઈ જાય) તો ......ધરાવશે.
કાર્બન ચક્રના સંદર્ભે નીચેના વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે તે પસંદ કરો?
$(a)$ વાતાવરણમાં કુલ વૈશ્વિક કાર્બનનો $71\;\%$ હિસ્સો ધરાવે છે.
$(b)$ વિઘટકો જમીન કે સમુદ્રના નકામાં દ્રવ્યો અને મૃત કાર્બનિક દ્રવ્યો પર પ્રક્રિયા કરીને $CO_2$, ના સામૂહિક જથ્થામાં મહત્ત્વનો ફાળો આપે છે.
$(c)$ પ્રકાશસંશ્લેષણ દ્વારા વાર્ષિક $4 × 10^{13}$ કિગ્રા કાર્બનનો જથ્થો સ્થિર થાય છે.
$(d)$ વાતાવરણમાં શ્વસન દ્વારા નિક્ષેપ થતો નથી.
$(e)$ સજીવોના સુકા વજનનો $49\%$ કાર્બનનો હિસ્સો છે.
વનસ્પતિ $PAR$ નો........... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.
નીચેનામાંથી ........ ફોસ્કેટનું કુદરતી સંચય સ્થાન છે?