આહારશૃંખલા માટે કયાં વિધાનો સાચાં છે ?
$(a)$ વિસ્તારમાંથી $80\%$ જેટલા વાઘને દૂર કરવામાં આવે તો વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ વધુ થાય.
$(b)$ વિસ્તારમાંથી માંસાહારી પ્રાણીઓ દૂર કરવામાં આવે તો હરણની વૃદ્ધિ વધુ થાય.
$(c)$ આહારશૃંખલાની લંબાઈ $3$ થી $4$ પોષકસ્તર પૂરતી મર્યાદિત રહે છે કારણ કે નિવસનતંત્રમાં શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે.
$(d)$ આહાર શૃંખલાની લંબાઈ $2$ થી $8$ પોષકસ્તર જેટલી હોય છે.
વિધાન $b$ અને $c$ સાચાં
વિધાન $c$ અને $d$ સાચાં
વિધાન $a$ અને $d$ સાચાં
વિધાન $a$ અને $b$ સાચાં
અનુક્રમણની શરૂઆત કરનારને ઓળખો.
નિવસનતંત્રીય સેવાઓ એટલે ..........
ઊંડા સમુદ્રમાં ઉષ્ણજળમાર્ગના નિવસનતંત્રના પ્રાથમિક ઉત્પાદકો કયા છે?
નિવસનતંત્રમાં કાર્બનચક્રની મુખ્ય વિશિષ્ટતાઓની રૂપરેખા આપો.
કાર્બન ચક્રમાં બેક્ટેરીયા ..........તરીકે જરૂરી હોય છે.