જલ-આરંભી અનુક્રમણ એટલે ..........
પ્રાથમિક ઉપભોગીની સંખ્યા કે જાતિમાં વધારો થવો
વનસ્પતિ સમૂહોનું સંમત થવું
પાણીમાં કે પહાડોવાળા વિસ્તારમાં અનુક્રમણની શરૂઆત
$A$ અને $C$ બંને
ઊર્જા પ્રવાહ......... જોવા મળે છે એટલે કે, સુર્યમાંથી ઉત્પાદકોમાંઅને તેમાંથી ઉપભોગીઓમાં.
આહારશૃંખલા માટે કયાં વિધાનો સાચાં છે ?
$(a)$ વિસ્તારમાંથી $80\%$ જેટલા વાઘને દૂર કરવામાં આવે તો વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ વધુ થાય.
$(b)$ વિસ્તારમાંથી માંસાહારી પ્રાણીઓ દૂર કરવામાં આવે તો હરણની વૃદ્ધિ વધુ થાય.
$(c)$ આહારશૃંખલાની લંબાઈ $3$ થી $4$ પોષકસ્તર પૂરતી મર્યાદિત રહે છે કારણ કે નિવસનતંત્રમાં શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે.
$(d)$ આહાર શૃંખલાની લંબાઈ $2$ થી $8$ પોષકસ્તર જેટલી હોય છે.
ઉજજડ જમીન પર સૌપ્રથમ ઉગી વસવાટનું નિર્માણ કરનારને ઓળખો.
સજીવોના સુકા વજનમાં કાર્બનનું પ્રમાણ $....$ અને વૈશ્વિક કાર્બનના જથ્થા પૈકિ $.....$ ટન દરિયામાં ઓગળેલ છે.
નીચેનામાંથી સુસંગત જોડ કઇ છે ?