જલ-આરંભી અનુક્રમણ એટલે ..........

  • A

    પ્રાથમિક ઉપભોગીની સંખ્યા કે જાતિમાં વધારો થવો

  • B

    વનસ્પતિ સમૂહોનું સંમત થવું

  • C

    પાણીમાં કે પહાડોવાળા વિસ્તારમાં અનુક્રમણની શરૂઆત

  • D

    $A$ અને $C$ બંને

Similar Questions

ઊર્જા પ્રવાહ......... જોવા મળે છે એટલે કે, સુર્યમાંથી ઉત્પાદકોમાંઅને તેમાંથી ઉપભોગીઓમાં.

આહારશૃંખલા માટે કયાં વિધાનો સાચાં છે ?

$(a)$ વિસ્તારમાંથી $80\%$ જેટલા વાઘને દૂર કરવામાં આવે તો વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ વધુ થાય.

$(b)$ વિસ્તારમાંથી માંસાહારી પ્રાણીઓ દૂર કરવામાં આવે તો હરણની વૃદ્ધિ વધુ થાય.

$(c)$ આહારશૃંખલાની લંબાઈ $3$ થી $4$ પોષકસ્તર પૂરતી મર્યાદિત રહે છે કારણ કે નિવસનતંત્રમાં શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે.

$(d)$ આહાર શૃંખલાની લંબાઈ $2$ થી $8$ પોષકસ્તર જેટલી હોય છે.

ઉજજડ જમીન પર સૌપ્રથમ ઉગી વસવાટનું નિર્માણ કરનારને ઓળખો.

સજીવોના સુકા વજનમાં કાર્બનનું પ્રમાણ $....$ અને વૈશ્વિક કાર્બનના જથ્થા પૈકિ $.....$ ટન દરિયામાં ઓગળેલ છે. 

નીચેનામાંથી સુસંગત જોડ કઇ છે ?