તફાવત આપો : ઊધર્વવર્તી (સીધો) અને અધોવર્તી (ઊલટો) પિરામિડ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
ઊધર્વવતી (સીધો) પિરામિડ અધોવર્તી (ઊલટો) પિરામિડ
આ પ્રકારના પિરામિડમાં સજીવોની સંખ્યા અને જૈવભાર ઉત્પાદક્તા સ્તરે વધુ હોય છે જે બીજા પોષકસ્તરે ઘટતી જાય છે. આ પ્રકારના પિરામિડમાં સજીવોની સંખ્યા અને જૈવભારઉત્પાદક્તા સ્તરે ઓછી હોય છે જે બીજા પોષકસ્તરે વધતી જાય છે.
પિરામિડના આધારસ્તંભ (પાયા)માં ઉત્પાદકોની વધુ સંખ્યાનો સમાવેશ થાય છે. પિરામિડના આધારસ્તંભ (પાયા)માં ઉત્પાદકોની ઓછી સંખ્યાનો સમાવેશ થાય છે.
ઊર્જાના પિરામિડ હમેશા સીધા હોય છે. ઊર્જાના પિરામિડ  અને જૈવભાર હમેશા ઊંધા હોઈ  શકે છે.

 

Similar Questions

નીચેનામાંથી કયાં પ્રકારનાં નિવસનતંત્રમાં જૈવભારનાં પિરામિડ ઉંધા મળી શકે.

તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.

  • [AIPMT 1993]

નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો : 

$(a)$ ઊર્વવર્તી (સીધો) અને અધોવર્તી (ઊલટો) પિરામિડ

$(b)$ આહારશૃંખલા અને આહારજાળ

 

આપેલ પરિસ્થિતીકીય પિરામિડ શાનું પ્રતિનિધિત્વ કરે છે?

સમુદ્રમાં જૈવભાર પિરામીડ ઊંધો હોય છે કારણ કે....