તફાવત આપો : ઊધર્વવર્તી (સીધો) અને અધોવર્તી (ઊલટો) પિરામિડ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
ઊધર્વવતી (સીધો) પિરામિડ અધોવર્તી (ઊલટો) પિરામિડ
આ પ્રકારના પિરામિડમાં સજીવોની સંખ્યા અને જૈવભાર ઉત્પાદક્તા સ્તરે વધુ હોય છે જે બીજા પોષકસ્તરે ઘટતી જાય છે. આ પ્રકારના પિરામિડમાં સજીવોની સંખ્યા અને જૈવભારઉત્પાદક્તા સ્તરે ઓછી હોય છે જે બીજા પોષકસ્તરે વધતી જાય છે.
પિરામિડના આધારસ્તંભ (પાયા)માં ઉત્પાદકોની વધુ સંખ્યાનો સમાવેશ થાય છે. પિરામિડના આધારસ્તંભ (પાયા)માં ઉત્પાદકોની ઓછી સંખ્યાનો સમાવેશ થાય છે.
ઊર્જાના પિરામિડ હમેશા સીધા હોય છે. ઊર્જાના પિરામિડ  અને જૈવભાર હમેશા ઊંધા હોઈ  શકે છે.

 

Similar Questions

નીચેના પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામીડ નિવસનતંત્રના 29. આકૃતિમાં આ કાર્યકી લાક્ષણિકતાને મુખ્યત્વે રજુ કરે છે? 

જયારે મોર સાપને ખાય છે કે જેઓ કીટકોને ખાય છે અને કીટકો લીલી વનસ્પતિ પર આધાર રાખે તો, મોર .....છે.

એક પોષક સ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જામાં વહન દરમિયાન કઈ લાક્ષણીકતા સર્જાય છે?

વિવિધ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો સમજાવો.

તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.

  • [AIPMT 1991]