ઊર્જાનાં પિરામિડમાં વિવિધ પોષક સ્તરે ઊર્જાનાં વહનમાં થતા વ્યયનો દર કેટલો હોય છે?
$10 \%$
$90 \%$
$50 \%$
$1 \%$
તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.
શેમાં સીધા પિરામિડ હોતા નથી?
..........દ્વારા મહત્તમ પ્રકાશસંશ્લેષણ થાય છે.
ઉત્પાદકો, તૃણાહારીઓ અને માંસાહારીઓમાં શ્વસન વ્યય અનુક્રમે
જલજ નિવસનતંત્રના જૈવભાર પિરામિડ કેવા હોય છે ?