ઊર્જાનાં પિરામિડમાં વિવિધ પોષક સ્તરે ઊર્જાનાં વહનમાં થતા વ્યયનો દર કેટલો હોય છે?
$10 \%$
$90 \%$
$50 \%$
$1 \%$
તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.
$10,000\, J \rightarrow 1000 \,J \rightarrow 100 \,J \rightarrow 10\, J$
આપેલ માહિતીને વિવિધ પોષક સ્તર સાથે સાંકળતી નીચેનામાંથી કઈ લાક્ષણીકતાને યોગ્ય ઠેરવી શકાય.
જો આહાર શૃંખલામાં સિંહનો જૈવભાર $10\, kg$ હોય તો ઉત્પાદકો નો જૈવભાર ......$kg$
વિવિધ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો સમજાવો.
..........દ્વારા મહત્તમ પ્રકાશસંશ્લેષણ થાય છે.