ઊર્જાનાં પિરામિડમાં વિવિધ પોષક સ્તરે ઊર્જાનાં વહનમાં થતા વ્યયનો દર કેટલો હોય છે?

  • A

    $10 \%$

  • B

    $90 \%$

  • C

    $50 \%$

  • D

    $1 \%$

Similar Questions

તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.

  • [AIPMT 1990]

$10,000\, J \rightarrow 1000 \,J \rightarrow 100 \,J \rightarrow 10\, J$

આપેલ માહિતીને વિવિધ પોષક સ્તર સાથે સાંકળતી નીચેનામાંથી કઈ લાક્ષણીકતાને યોગ્ય ઠેરવી શકાય.

જો આહાર શૃંખલામાં સિંહનો જૈવભાર $10\, kg$ હોય તો ઉત્પાદકો નો જૈવભાર ......$kg$

વિવિધ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો સમજાવો.

..........દ્વારા મહત્તમ પ્રકાશસંશ્લેષણ થાય છે.