ઊર્જાનાં પિરામિડમાં વિવિધ પોષક સ્તરે ઊર્જાનાં વહનમાં થતા વ્યયનો દર કેટલો હોય છે?

  • A

    $10 \%$

  • B

    $90 \%$

  • C

    $50 \%$

  • D

    $1 \%$

Similar Questions

તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.

  • [AIPMT 1990]

શેમાં સીધા પિરામિડ હોતા નથી?

  • [AIPMT 2012]

..........દ્વારા મહત્તમ પ્રકાશસંશ્લેષણ થાય છે.

ઉત્પાદકો, તૃણાહારીઓ અને માંસાહારીઓમાં શ્વસન વ્યય અનુક્રમે

જલજ નિવસનતંત્રના જૈવભાર પિરામિડ કેવા હોય છે ?