આ પિરામિડનો સમાવેશ પરિસ્થિતિકીય પિરામિડમાં થતો નથી.
સંખ્યા પિરામીડ
જૈવભાર પિરામિડ
જૈવસમાજ પિરામિડ
ઊર્જા પિરામિડ
આપેલ આકૃતિએ ક્યાં પ્રકારનાં પિરામિડનું સુચન કરે છે?
જૈવભારને આધારે આપેલ પિરામિડને ઓળખો.
શેમાં સીધા પિરામિડ હોતા નથી?
કોઈપણ નિવસનતંત્રમાં કયા પોષકસ્તરે વધુ ઉર્જાનો સંગ્રહ કરવામાં આવ્યો છે?
ઊર્જાનાં પિરામિડમાં વિવિધ પોષક સ્તરે ઊર્જાનાં વહનમાં થતા વ્યયનો દર કેટલો હોય છે?