નીચેની કઈ લાક્ષણીક્તા એ બંને સજીવોમાં થતી આંતરક્રિયાને નુકશાન સ્વરૂપે દર્શાવે છે ?
સહોપક્રારિતા
સ્પર્ધા
પરભક્ષણ
પરોપજીવન
મિથેનોજેન્સ અને ઢોર વચ્ચેનો આંતરસંબંધ કેવો છે ?
એક બંધ આંતરજુવાળિય ક્ષેત્રમાંથી બધી તારામાછલીઓ દૂર કરવામાં આવે તો $....P.....$ના કારણે એક વર્ષમાં જ અપૃષ્ડવંશીઓની $.....Q.....$ કરતાં પણ વધારે જાતિઓ વિલુપ્ત થઈ ગઈ.
નીચેનામાંથી પરરોહીમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.
આપેલ આકૃતિ દર્શાવે...........છે.
નીચેનામાંથી કોણ બાહ્ય પરોપજીવી છે ?