આપેલ આકૃતિ દર્શાવે...........છે.
અંજીરનાં પુષ્પ પર ભમરી દ્વારા પરાગનયન
ઓર્કિડનાં પુષ્પ પર મધમાખી દ્વારા પરાગનયન
અંજીરનાં પુષ્પ પર ભમરી દ્વારા મુકવામાં આવતા ઈડા
મધમાખી દ્વારા અંજીરનાં પુષ્પનું પરાગનયન
તૃણાહારી કે જે નિવસનતંત્રની આહારશૃંખલાનો એક અકલ્પન્ય ભાગ છે, જેને પરિસ્થિતી વિદ્યાની દષ્ટિએ.......માં સ્થાન આપી શકાય.
લાઈકેનમાં લીલ અને ફૂગ વચ્ચેનો સંબંધ .
ટ્રીમેટોડ પરોપજીવી પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા કેટલા યજમાન પર આધાર રાખે છે ?
સૂચિ$-I$ સાથે સૂચિ$-II$ ને જોડો :
સૂચિ$-I$ (આંતર પ્રક્રિયા) | સૂચિ$-II$ ($A$ અને $B$ જાતિ) |
$A$. સહોપકારિતા | $I$. $+( A ), O ( B )$ |
$B$. સહભોજિતા | $II$. $-( A ), O ( B )$ |
$C$. પ્રતિજીવન | $III$. $+( A ),-( B )$ |
$D$. પરોપજીવન | $IV$. $+( A ),+( B )$ |
સાચો વિકલ્પ પસંદ કરો.
આપેલ જોડકાને યોગ્ય રીતે જોડો.
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ પ્લાઝમોડીયમ | $(i)$ અપૂર્ણ પરોપજીવી |
$(b)$ અમરવેલ | $(ii)$ અંત:પરોપજીવી |
$(c)$ બેકટેરીયોફેઝ | $(iii)$ બાહ્ય પરોપજીવી |
$(d)$ વાંદો | $(iv)$ અન્ય પરોપજીવી પર પરોપજીવી |