કયાં સજીવો પર્યાવરણીય પરીબળથી રક્ષણ મેળવવા સુષુપ્તાવસ્થામાં દાખલ થતા નથી.
રીંછ
ગોકળગાય
પ્રાણી પ્લવકો
પક્ષીઓ
શા માટે મીઠા પાણીમાં રહેતા બધા જ સજીવો પાસે આકુંચક રસધાની જોવા મળે છે, પરંતુ દરિયાઈ સજીવોમાં તેનો અભાવ હોય છે ?
તફાવત આપો : શીતનિદ્રા અને ગ્રીષ્મનિદ્રા
નીચે આપેલ દરેક માટે એક-એક ઉદાહરણ આપો.
$(i)$ યુરીથર્મલ વનસ્પતિની જાતિ ........
$(ii)$ ગરમ પાણીમાં જોવા મળતા સજીવ .....
$(iii)$ સમુદ્રમાં ઊંડે જોવા મળતો સજીવ ........
$(iv)$ માટીમાં જોવા મળતો સજીવ ..........
$(v)$ પરોપજીવી આવૃત બીજધારી ..........
$(vi)$ સ્ટીનોથર્મલ વનસ્પતિ જાતિ ...........
$(vii)$ જમીનના સજીવો ..........
$(viii)$ પાણીના તળિયે જોવા મળતાં પ્રાણીઓ .............
$(ix)$ એન્ટાર્કટિક માછલીમાં જોવા મળતું થીજવવા ન દે તેવું ઘટક .........
$(x)$ અનુકૂળ થતા સજીવો
જો સામુદ્રિક માછલીને મીઠા પાણીના માછલીઘરમાં રાખવામાં આવે છે, તો શું તે માછલી જીવિત રહેવા માટે સક્ષમ હશે ? શા માટે અને શા માટે નહિ ?
આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો ખોટા છે, તે જણાવો.
$(1)$ નિવાસસ્થાનની ક્ષેત્રીય ભિન્નતા અને સ્થાનીક વિભિન્નતા એ નૈસર્ગિક નિવાસસ્થાનની વિવિધતાનું સર્જન કરે છે
$(2)$ તાપમાન, પ્રકાશ અને ભૂમી નિવસનતંત્રની ભૌતિક અને રાસાયણીક વિભિન્નતા માટેનાં ચાવીરૂપ ધટકો છે
$(3)$ ટુના માછલી સમુદ્રમાં જોવા મળે છે, જે ઉષ્ણ રૂધિરયુકત અને સમતાપી પ્રાણીમાં સમાવાય છે
$(4)$ રેડ આલ્ગી એ દરીયાનાં તળીયાના વિસ્તારોમાં જોવા મળે છે