ઉતંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ વિદ્યાનું મહત્વનું પર્યાવરણીય પરીબળ તાપમાન કેટલું રહે છે
શૂન્ય
$50^{\circ} C$
શૂન્યથી નીચે
$35-40^{\circ} C$
સ્ટીનોહેલાઇન જાતિઓ સમજાવો.
વધુ ઊંચાઈની નબળાઈ કે જેનાથી ઉબકા, શ્રમ અને હૃદય જણા ઘબકાર $......$ ના કારણે જોવા મળે છે.
...... એ પરિસ્થિતિવિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે.
કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન $-$ ભરતપૂર જે સાઈબેરીયા અને અન્ય પક્ષીઓનાં સ્થળાંતરણ માટે યજમાન તરીકે વર્તે છે, તે કયા રાજયમાં આવેલ છે ?
વૈજ્ઞાનિક કારણો આપો : આંબાનાં વૃક્ષો કેનેડા અને જર્મની જેવા દેશોમાં થતાં નથી.