કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન $-$ ભરતપૂર જે સાઈબેરીયા અને અન્ય પક્ષીઓનાં સ્થળાંતરણ માટે યજમાન તરીકે વર્તે છે, તે કયા રાજયમાં આવેલ છે ?

  • A

    નળ સરોવર

  • B

    ગુજરાત

  • C

    રાજસ્થાન

  • D

    મધ્યપ્રદેશ

Similar Questions

શું પ્રકાશ એ સજીવોના વિતરણ પર અસર કરે છે ? પ્રાણી અથવા વનસ્પતિના ઉદાહરણ દ્વારા સમજાવો.

સૌર વિકિરણ વર્ણપટના ક્યાં વિકિરણ સજીવો માટે નુકસાનકારક છે?

જ્યારે સજીવો દુશ્મનોથી બચવા માટે બીજા સજીવો સામે સામ્યતા ધરાવતા હોય તે ઘટનાને ......... કહે છે.

  • [AIPMT 1988]

મુખ્ય જૈવવિસ્તારોના નિર્માણમાં મહત્વનુ કાર્ય દર્શાવતા પરિબળો $.....$ છે

ધ્રુવીય વિસ્તાર અને વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારમાં  $.....$ પ્રકારની સરખામણી જોવા મળે છે.