વનસ્પતિ કોષની કોષદિવાલનું પાચન કર્યા બાદ બચેલા કોષના ભાગને શું કહે છે ?

  • A

    પ્રોટોટાઈપ

  • B

    પ્રોટોપ્લાસ્ટ

  • C

    કોષરસ

  • D

    એકપણ નહીં

Similar Questions

નીચેનામાંથી કયું દૈહીક સંકર છે ?

નીચેનામાંથી કયું ખોટું જોડકું છે?

આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મપ્લાઝમ (જનન રસ) ના એકસચેંજ માટે પ્રરોહાગ્ર સંવર્ધન પસંદ કરવામાં આવે છે. કારણ કે....

કઈ પધ્ધતિ દ્વારા રોગગ્રસ્ત વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ પુનઃપ્રાપ્ત થઈ શકે છે ?

સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?