જો વ્યક્તિ દ્વારા એકાએક કેફી પદાર્થોનો ત્યાગ કરવામાં આવે તો વ્યકિતમાં કયો રોગ ઉત્પન્ન થશે.

  • A

    ટાઈફોઈડ

  • B

    ફેફસાનું કેન્સર

  • C

    વિડ્રોઅલ સીન્ડ્રોમ

  • D

    માથું દુખવું

Similar Questions

ચરસ એ શું છે?

તમારા રહેઠાણની આસપાસ કોઈ વ્યક્તિ આલ્કોહોલનો બંધાણી થઈ ગયો હોય તો તમે તેમના વ્યવહારમાં કયા પરિવર્તનો જોશો ? તેને તેના આ સેવનથી કેવી રીતે રક્ષિત કરશો ? 

આલ્કોહોલનાં વધુ પડતા સેવનથી યકૃતને અસર થતા કયો રોગ નિર્માણ પામશે?

આપેલ આકૃતિ એ કઈ વનસ્પતિની છે, અને કઈ લાક્ષણીકતા આપે છે?

નશાકારક પદાર્થો અને તેની લાક્ષણિકતાના અનુસંધાને સાચા વિધાનોને ઓળખો.

$(1)$ ઘતુરો એ હેલ્યુસીનોજન પ્રેરે છે. 

$(2)$ એટ્રોપા બેલાડોના એ ભ્રમ કે માયાજાળ પ્રેરે છે.

$(3)$ અફીણએ અપરીપકવ ડોડામાંથી મેળવાય છે.

$(4)$ કેનાબીસ સેટાઈવામાંથી મેરીજુઆના પ્રાપ્ત થાય છે. 

$(5)$ $LSD$ એ દવા તરીકે ઉપયોગી છે