સર્પદંશ વિરુધ્ધ અપાતી સારવાર ક્યાં પ્રકારની લાક્ષણિકતા છે?
સક્રિય પ્રતિકારકતા
ઊપાર્જિત પ્રતિકારકતા
નિષ્ક્રિય પ્રતિકારકતા
સક્રિય ઊપાર્જિત પ્રતિકારકતા
નીચેનામાંથી કયાં એન્ટીબોડી પ્રથમ વખતનાં પ્રતિચારમાં પ્રાથમીક રીતે ઉત્પન્ન થાય છે.
$S -$ વિધાન : એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.
$R -$ કારણ : પ્લાઝમોડીયમ એ માનવી અને એનોફીલીસ માદા મચ્છરનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.
સાચું વિધાન શોધો.
શરીરમાં તૈયાર એન્ટિબોડી દાખલ કરવામાં આવે તો તેને ......... કહેવાય છે.
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ બારબીટયુરેટ | $(i)$ આંખની કીકી પહોળી થાય |
$(b)$ એમ્ફીર્ટમાઇન્સ | $(ii)$ ઉત્સાહવર્ધક ગોળી |
$(c)$ $8-9-THC$ | $(iii)$ એડ્રિનલ ગ્રંથિ ને ઉત્તેજે છે |
$(d)$ નિકોટીન | $(iv)$ શાંતિ બક્ષનાર સંશ્લેષીત ઔષધ |