સાચું વિધાન શોધો.

  • [AIPMT 2010]
  • A

    ગુનેગારોને ઊંઘવાની દવા આપવામાં આવે તો તેઓ સાચું બોલવા પ્રેરાય છે.

  • B

    સર્જરી બાદ દર્દીને દર્દશામક દવા તરીકે મૉર્ફિન આપવામાં આવે છે.

  • C

    તમાકુ ચાવવાથી રુધિરનું દબાણ અને ધબકારા ઘટે છે.

  • D

    ઑપરેશન બાદ ઝડપથી સાજા થવા દર્દીને કોકેન આપવામાં આવે છે.

Similar Questions

$HIV$ ના ચેપ છતાં તંદુરસ્ત વ્યક્તિ કયા નામથી ઓળખાય છે?

પેપસ્મિયરમાં.........

હળદરની ઔષધીય ઉપયોગિતા ..... છે.

શ્લેષ્મ સાથે સંકળાયેલી લસિકા પેશી માનવમાં કેટલું પ્રમાણ ધરાવે છે?

ધુમ્રપાનનું વ્યસન શાના તરફ દોરી જાય છે.