પ્રાકૃતિક પસંદગી શેના ઉપર આધારિત છે?
અશ્મિવિદ્યાકીય પુરાવા
ગર્ભવિદ્યાકીય પુરાવા
અંગોની અંત:સ્થ રચના
અવલોકનો
એક જ જાતિના સભ્યો વચ્ચેના લક્ષણોના વૈવિધ્યને શું કહેવાય છે ?
ડાર્વિનના ઉદ્દવિકાસીય વાદથી ન જોડાયેલી કલ્પના......
નીચેનામાંથી કયું ડાર્વિનવાદનો ઉદ્દ વિકાસ દ્વારા અપાયું નથી?
જ્યારે આપણે 'યોગ્યતમની ચિરંજીવિતા' કહીએ ત્યારે એનો અર્થ $(a)$ જે યોગ્ય હોય તે જ ટકી રહે $(b)$ જે ટકી રહે તે યોગ્ય છે. ચર્ચા કરો.
નૈસર્ગીક પસંદગી સીદ્ધાંત તેના દ્વારા રજુ થયો.