ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ ખ્યાલો કયા છે?
શાખાકીય અવતરણ
પ્રાકૃતિક પસંદગી
પુનઃસંયોજન
$A$ અને $B$ બંને
કયા પરિબળો દ્વારા સજીવો ભિન્નતા સાથે સફળ થાય છે ?
પ્રાકૃતિક પસંદગી શેના ઉપર આધારિત છે?
વૈજ્ઞાનિકો માને છે કે ઉદવિકાસ ક્રમિક છે. પણ લુપ્તતા ઉદવિકાસીય વાર્તામાં એકાએક અને અચાનક તેમજ જૂથ વિશેષ હોય છે. ટિપ્પણી કરો કે કુદરતી હોનારત જાતિઓનાં લુપ્ત થવાનું કારણ હોઈ શકે છે.
નીચેનામાંથી કયું ડાર્વિનવાદનો ઉદ્દ વિકાસ દ્વારા અપાયું નથી?
ડાર્વિને જાતિઓની ઉત્પત્તિ શેના દ્વારા સમજાવી?