ઉદવિકાસ અંગેના ડાર્વિનવાદનો મૂળસાર ........ છે.
રાસાયણિક ઉદવિકાસ
કૃત્રિમ પસંદગી
પ્રાકૃતિક પસંદગી
વિકૃતિ
સજીવોમાં વિવિધતાનું કારણ શું છે?
ડાર્વિનના ઉદ્દવિકાસીય વાદથી ન જોડાયેલી કલ્પના......
કયા સજીવો પર્યાવરણમાં સૌથી અનુકુલિત ગણાય છે ?
ડાર્વિનવાદની ઘટનાઓ યોગ્ય ક્રમમાં ગોઠવો.
$I -$ નૈસર્ગિક પસંદગી
$II -$ ભિન્નતા અને તેની આનુવંશિકતા
$III -$ યોગ્યતમની ચિરંજીવિતતા
$IV -$ અસ્તિત્વ માટે સંઘર્ષ
ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગીવાદ કોના પર આધારિત હતો?