ઉદવિકાસ અંગેના ડાર્વિનવાદનો મૂળસાર ........ છે.

  • A

    રાસાયણિક ઉદવિકાસ

  • B

    કૃત્રિમ પસંદગી

  • C

    પ્રાકૃતિક પસંદગી

  • D

    વિકૃતિ

Similar Questions

વૈજ્ઞાનિકો માને છે કે ઉદવિકાસ ક્રમિક છે. પણ લુપ્તતા ઉદવિકાસીય વાર્તામાં એકાએક અને અચાનક તેમજ જૂથ વિશેષ હોય છે. ટિપ્પણી કરો કે કુદરતી હોનારત જાતિઓનાં લુપ્ત થવાનું કારણ હોઈ શકે છે. 

જૈવિક ઉદ્દવિકાસ અંગેના પ્રાકૃતિક પસંદગીવાદ અંગેના ડાર્વિનના મંતવ્યોની સ્પષ્ટતા કરો.

તફાવત આપો : પ્રાકૃતિક પસંદગીવાદ અને ઉપાર્જિત લક્ષણવાદ 

નવા સ્વરૂપે પ્રગટ થવાનો દર કોની સાથે સંકળાયેલો છે?

નવા ડાર્વિનવાદ પ્રમાણે નીચેનામાંથી ક્યું ઉદ્દવિકાસમાટે જવાબદાર છે?