નવા સ્વરૂપે પ્રગટ થવાનો દર કોની સાથે સંકળાયેલો છે?
પ્રાકૃતિક પસંદગી
વિકૃતિ
સ્થળાંતર
જીવનચક્ર
નવા ડાર્વિનવાદ પ્રમાણે નીચેનામાંથી ક્યું ઉદ્દવિકાસમાટે જવાબદાર છે?
વૈજ્ઞાનિકો માને છે કે ઉદવિકાસ ક્રમિક છે. પણ લુપ્તતા ઉદવિકાસીય વાર્તામાં એકાએક અને અચાનક તેમજ જૂથ વિશેષ હોય છે. ટિપ્પણી કરો કે કુદરતી હોનારત જાતિઓનાં લુપ્ત થવાનું કારણ હોઈ શકે છે.
......... નું વસ્તી પરનું કાર્ય ડાર્વિનને પ્રભાવિત કરી ગયું.
ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ ખ્યાલો કયા છે?
ડાર્વિનવાદની ઘટનાઓ યોગ્ય ક્રમમાં ગોઠવો.
$I -$ નૈસર્ગિક પસંદગી
$II -$ ભિન્નતા અને તેની આનુવંશિકતા
$III -$ યોગ્યતમની ચિરંજીવિતતા
$IV -$ અસ્તિત્વ માટે સંઘર્ષ