સજીવોમાં કોષીય જનીનની આનુવંશિકતા કોના દ્વારા શકય છે.
નર
માદા
બંને
કોષકેન્દ્રનાં $DNA$ દ્વારા
એકાકી પ્રચ્છન્ન વિશેષક કોના પર પોતાની અસર દર્શાવી શકે છે?
સાચી સંવર્ધક વનસ્પતિ એ ...... છે.
વંશાવળી પૃથ્થકરણ શેના અભ્યાસ હેતુ ઉપયોગી નથી?
જો એક રંગઅંધ પુરુષ, સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, રંગઅંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે?
વિકૃતિ પામેલું સૂક્ષ્મ જીવજંતુ તેની વૃદ્ધિ માટે જરૂરી એવા ઘટકનું સંશ્લેષણ કરવા માટે સક્ષમ નથી, પરંતુ જો તે ઘટક આપવામાં આવે તો વૃદ્ધિ કરવા માટે સક્ષમ છે. તેને...... કહેવામાં આવે છે.