એક સંલગ્ન ગ્રૂપમાંથી બીજા ગ્રૂપમાં સ્થળાંતર કરવાની ક્રિયા વિધિને શું કહે છે ?

  • [NEET 2016]
  • A

    ઉત્ક્રમણ

  • B

    દ્વિકૃતિ

  • C

    સ્થાનાંતર

  • D

    વ્યતિકરણ

Similar Questions

નીચેનામાંથી કયું હિમોફીલીયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન કરે છે?

સ્ટાર્ચની બદલે શર્કરાનાં જમા થવાને લીધે મેન્ડેલને વટાણામાં કરચલીયુક્ત બીજ પ્રાપ્ત થાય છે તે કયા ઉત્સેચકનાં લીધે થાય છે?

સહપ્રભાવિતા દર્શાવતા જનીનમાં .....હોય છે.

જનીન શબ્દ..... દ્વારા આપવામાં આવ્યો હતો.

સામાન્ય સ્ત્રી કે જેના પિતા રંગ અંધ છે. તો સામાન્ય પુરૂષ સાથે લગ્ન કરે તો તેમની સંતતિમાં રંગ અંધત્વ આવવાની સંભાવના કેટલી છે?