કોષરસીય જનીનોની આનુવંશિકતાને કયા નામથી ઓળખવામાં આવે છે?

  • A
    પિતૃત્વ આનુવંશિકતા
  • B
    માતૃત્વ આનુવંશિકતા
  • C
    કોષકેન્દ્રીય આનુવંશિકતા
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

બે વનસ્પતિઓ વચ્ચે સંકરણ કરાવ્યા પછી,સંતતિ નર વંધ્ય જોવા મળે છે. આ ઘટના માતૃવત વારસાગત હોવાનું જણાયું છે અને તે અમુક જનીનોને કારણે છે જે ક્યાં આવેલા હોય છે?

એપીસ્ટાસિસ (પ્રબળતા) એ પ્રભાવીપણાંથી જુદી પડે છે,કારણ કે.......

જ્યારે મકાઈના આલ્બિનો માદા છોડનું સામાન્ય લીલા નર છોડ સાથે સંકરણ કરવામાં આવે છે,ત્યારે સંતતિના તમામ છોડ આલ્બિનો હોય છે કારણ કે:

જ્યારે કોઈ લક્ષણ ફક્ત માદા પિતૃ તરફથી આનુવંશિક બને,ત્યારે તે મુખ્યત્વે શું સૂચવે છે?

જ્યારે બે નોન-એલીલીક જનીનો સાથે હોય ત્યારે તે નવા સ્વરૂપ પ્રકાર (phenotype) ને ઉત્પન્ન કરે છે,પરંતુ જ્યારે તેઓ એકબીજાથી અલગ થાય છે,ત્યારે તેઓ આ અસર દર્શાવતા નથી. તેને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo