વનસ્પતિમાં કોષરસીય નરવંધ્યતા માટેનું જનીન સામાન્ય રીતે શામાં આવેલું હોય છે?
હરિતકણના જીનોમમાં
કણાભસૂત્રીય જીનોમમાં
કોષકેન્દ્રીય જીનોમમાં
સાયટોસોલ
કોઈપણ બે જનીનો વચ્ચેનાં અંતર પર આધારિત નીચેનામાંથી કયું સંલગ્નતાની ક્ષમતા પ્રત્યે વ્યસ્ત પ્રમાણમાં છે, તેમાં વ્યતિકરણનું પ્રમાણ..... હશે.
માનવમાં ટાલ પડવી એ ....... પ્રકારનું લક્ષણ છે.
માણસમાં બહુજનીનિક આનુવંશિકતા .... છે.
સજીવમાં લિંગ નિશ્ચયન ગુણોત્તર એ $X/A = 1.5$ દ્વારા આપવામાં આવ્યો, પછી સજીવ..... બને છે.
નીચેનામાંથી લિંગ નિશ્ચયનના ક્યાં પ્રકારનાં નર અને માદા બંને પાસે રંગસૂત્રોની સમાન સંખ્યા હોય છે ?