નીચે પૈકીની કઈ લાક્ષણિકતાઓ મનુષ્યમાં રુધિરજૂથનાં વારસાગમનનું પ્રતિનિધિત્વ કરે છે ?
$(a)$ પ્રભુતા
$(b)$ સહપ્રભુતા
$(c)$ બહુવૈકલ્પિક કારકો
$(d)$ અપૂર્ણ પ્રભુતા
$(e)$ બહુજનીનિક આનુવંશિકતા

  • [NEET 2018]
  • A

    $a, c$ અને $e$

  • B

    $a, b$ અને $c$

  • C

    $b, d$ અને $e$

  • D

    $b, c$ અને $e$

Similar Questions

આપેલ માહીતીને યોગ્ય રીતે જોડો. 

કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ $1 : 2 : 1$ $(i)$  કસોટી સંકરણ
$(b)$ $3 : 1$ $(ii)$ પ્રભુતાનો નિયમ
$(c)$ $9 : 3 : 3 : 1$

$(iii)$ અપુર્ણ પ્રભુતા

$(d)$ $1: 1 : 1 : 1$ $(iv)$ મુકત વિશ્લેષણનો નિયમ
  $(v)$ વિશ્લેષણનો નિયમ

સાચી જોડને પસંદ કરો.

યોગ્ય રીતે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(A)$ મેન્ડલ $(i)$  અલીલ
$(B)$ બેટસન $(ii)$ કારકો
$(C)$ જોહાનસેન $(iii)$ રંગસુત્ર
$(D)$ સટન અને બોવેરી $(iv)$ જનીન

સાચો જવાબ પસંદ કરો.

$(i)$ રાણી એલિઝાબેથનાં કુટુંબમાં ઘણાં વંશજો હિમોફીલીક હતા.

$(ii)$ અપૂર્ણ પ્રભાવિતાનાં કારણે રૂધિરજૂથમાં ભિન્નતા જોવા મળે છે.

$(iii)$ ડ્રોસોફિલામાં $3$ જોડ દૈહિક રંગસૂત્રો હોય છે.

$(iv)$ પક્ષીઓમાં માદા વિષમયુગ્મી જોવા મળે છે.

સાચું જાડકું ..... છે.

  વૈજ્ઞાનિક    ની સાથે સંકળાયેલા
  $(i)$ વિલિયમ બેટેસોન     $(a)$ મેન્ડેલનાં ફાળાની પુનઃ શોધ કરી.
  $(ii)$ ટી.એચ. મોર્ગન    $(b)$ જનીન $DNA$ નાં બનેલા તે શોધી કાઢ્યું.
  $(iii)$ ઓ.ટી. એવરી     $(c)$ જનીનશાસ્ત્ર શબ્દને પરિચિત કરાવ્યો.
  $(iv)$ હ્યુગો દ્‌ વ્રિસ     $(d)$ પ્રથમ જનીન નકશો બનાવ્યો.