નીચે પૈકીની કઈ લાક્ષણિકતાઓ મનુષ્યમાં રુધિરજૂથનાં વારસાગમનનું પ્રતિનિધિત્વ કરે છે ?
$(a)$ પ્રભુતા
$(b)$ સહપ્રભુતા
$(c)$ બહુવૈકલ્પિક કારકો
$(d)$ અપૂર્ણ પ્રભુતા
$(e)$ બહુજનીનિક આનુવંશિકતા
$a, c$ અને $e$
$a, b$ અને $c$
$b, d$ અને $e$
$b, c$ અને $e$
આપેલ માહીતીને યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ $1 : 2 : 1$ | $(i)$ કસોટી સંકરણ |
$(b)$ $3 : 1$ | $(ii)$ પ્રભુતાનો નિયમ |
$(c)$ $9 : 3 : 3 : 1$ |
$(iii)$ અપુર્ણ પ્રભુતા |
$(d)$ $1: 1 : 1 : 1$ | $(iv)$ મુકત વિશ્લેષણનો નિયમ |
$(v)$ વિશ્લેષણનો નિયમ |
સાચી જોડને પસંદ કરો.
યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(A)$ મેન્ડલ | $(i)$ અલીલ |
$(B)$ બેટસન | $(ii)$ કારકો |
$(C)$ જોહાનસેન | $(iii)$ રંગસુત્ર |
$(D)$ સટન અને બોવેરી | $(iv)$ જનીન |
સાચો જવાબ પસંદ કરો.
$(i)$ રાણી એલિઝાબેથનાં કુટુંબમાં ઘણાં વંશજો હિમોફીલીક હતા.
$(ii)$ અપૂર્ણ પ્રભાવિતાનાં કારણે રૂધિરજૂથમાં ભિન્નતા જોવા મળે છે.
$(iii)$ ડ્રોસોફિલામાં $3$ જોડ દૈહિક રંગસૂત્રો હોય છે.
$(iv)$ પક્ષીઓમાં માદા વિષમયુગ્મી જોવા મળે છે.
સાચું જાડકું ..... છે.
વૈજ્ઞાનિક | ની સાથે સંકળાયેલા |
$(i)$ વિલિયમ બેટેસોન | $(a)$ મેન્ડેલનાં ફાળાની પુનઃ શોધ કરી. |
$(ii)$ ટી.એચ. મોર્ગન | $(b)$ જનીન $DNA$ નાં બનેલા તે શોધી કાઢ્યું. |
$(iii)$ ઓ.ટી. એવરી | $(c)$ જનીનશાસ્ત્ર શબ્દને પરિચિત કરાવ્યો. |
$(iv)$ હ્યુગો દ્ વ્રિસ | $(d)$ પ્રથમ જનીન નકશો બનાવ્યો. |