નીચે પૈકી કેટલા વિધાનો સાચા છે?

$(i)$ દરેક જનીન ચોક્કસ લક્ષણને પ્રદર્શિત કરવાની માહિતી ધરાવે છે.

$(ii)$ $\beta$ - થેલેસેમીયા માટે જવાબદાર જનીન દૈહિક રંગસૂત્રની $21$ મી જોડ પર હોય છે.

$(iii)$ જીવવિજ્ઞાનની પ્રક્રિયાને સમજાવવા મેંડલે કરેલ ગણિતનો ઉપયોગ તે યુગના જીવવિજ્ઞાનીઓએ ન સ્વીકાર્યો.

  • A

    $0$

  • B

    $2$

  • C

    $1$

  • D

    $3$

Similar Questions

નીચે પૈકીની કઈ લાક્ષણિકતાઓ મનુષ્યમાં રુધિરજૂથનાં વારસાગમનનું પ્રતિનિધિત્વ કરે છે ?
$(a)$ પ્રભુતા
$(b)$ સહપ્રભુતા
$(c)$ બહુવૈકલ્પિક કારકો
$(d)$ અપૂર્ણ પ્રભુતા
$(e)$ બહુજનીનિક આનુવંશિકતા

  • [NEET 2018]

સાચાં વિધાન શોધો.

$(1)$ હિમોફીલીયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે.

$(2)$ ડાઉન સિન્ડ્રોમ એ એન્યુપ્લોઇડીને કારણે થાય છે.

$(3)$ ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન જનીનની ખામી છે.

$(4)$ સીકલસેલ એનીમિયા એ $X$ સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે.

  • [NEET 2016]

આપેલ માહીતીને યોગ્ય રીતે જોડો. 

કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ $1 : 2 : 1$ $(i)$  કસોટી સંકરણ
$(b)$ $3 : 1$ $(ii)$ પ્રભુતાનો નિયમ
$(c)$ $9 : 3 : 3 : 1$

$(iii)$ અપુર્ણ પ્રભુતા

$(d)$ $1: 1 : 1 : 1$ $(iv)$ મુકત વિશ્લેષણનો નિયમ
  $(v)$ વિશ્લેષણનો નિયમ

સાચું વિધાન પસંદ કરો :

  • [NEET 2018]

યોગ્ય જોડીગોઠવો.

કોલમ - $I$

કોલમ- $II$

$w.$ રૂધિર જૂથ

$a.$ બહુ જનીનિક વારસો

$x.$ ચામડીનો રંગ

$b.$ એન્યુપ્લોઈડી

$y.$ મેન્ડેલીયન ખામી

$c.$ અપૂર્ણ પ્રભાવિતા

$z.$ રંગસૂત્રીય ખામી

$d.$ સિકલ સેલ એનેમીયા

 

$e.$ સપ્રભાવિતા