નીચે પૈકી કેટલા વિધાનો સાચા છે?
$(i)$ દરેક જનીન ચોક્કસ લક્ષણને પ્રદર્શિત કરવાની માહિતી ધરાવે છે.
$(ii)$ $\beta$ - થેલેસેમીયા માટે જવાબદાર જનીન દૈહિક રંગસૂત્રની $21$ મી જોડ પર હોય છે.
$(iii)$ જીવવિજ્ઞાનની પ્રક્રિયાને સમજાવવા મેંડલે કરેલ ગણિતનો ઉપયોગ તે યુગના જીવવિજ્ઞાનીઓએ ન સ્વીકાર્યો.
$0$
$2$
$1$
$3$
નીચે પૈકીની કઈ લાક્ષણિકતાઓ મનુષ્યમાં રુધિરજૂથનાં વારસાગમનનું પ્રતિનિધિત્વ કરે છે ?
$(a)$ પ્રભુતા
$(b)$ સહપ્રભુતા
$(c)$ બહુવૈકલ્પિક કારકો
$(d)$ અપૂર્ણ પ્રભુતા
$(e)$ બહુજનીનિક આનુવંશિકતા
સાચાં વિધાન શોધો.
$(1)$ હિમોફીલીયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે.
$(2)$ ડાઉન સિન્ડ્રોમ એ એન્યુપ્લોઇડીને કારણે થાય છે.
$(3)$ ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન જનીનની ખામી છે.
$(4)$ સીકલસેલ એનીમિયા એ $X$ સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે.
આપેલ માહીતીને યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ $1 : 2 : 1$ | $(i)$ કસોટી સંકરણ |
$(b)$ $3 : 1$ | $(ii)$ પ્રભુતાનો નિયમ |
$(c)$ $9 : 3 : 3 : 1$ |
$(iii)$ અપુર્ણ પ્રભુતા |
$(d)$ $1: 1 : 1 : 1$ | $(iv)$ મુકત વિશ્લેષણનો નિયમ |
$(v)$ વિશ્લેષણનો નિયમ |
સાચું વિધાન પસંદ કરો :
યોગ્ય જોડીગોઠવો.
કોલમ - $I$ |
કોલમ- $II$ |
$w.$ રૂધિર જૂથ |
$a.$ બહુ જનીનિક વારસો |
$x.$ ચામડીનો રંગ |
$b.$ એન્યુપ્લોઈડી |
$y.$ મેન્ડેલીયન ખામી |
$c.$ અપૂર્ણ પ્રભાવિતા |
$z.$ રંગસૂત્રીય ખામી |
$d.$ સિકલ સેલ એનેમીયા |
|
$e.$ સપ્રભાવિતા |