સાચાં વિધાન શોધો.

$(1)$ હિમોફીલીયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે.

$(2)$ ડાઉન સિન્ડ્રોમ એ એન્યુપ્લોઇડીને કારણે થાય છે.

$(3)$ ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન જનીનની ખામી છે.

$(4)$ સીકલસેલ એનીમિયા એ $X$ સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે.

  • [NEET 2016]
  • A

    $(1), (3)$ અને $(4)$ સાચાં છે.

  • B

    $(1), (2)$ અને $(3)$ સાચાં છે.

  • C

    $(1) $ અને $(4)$ સાચાં છે.

  • D

    $(2)$ અને $(4)$ સાચાં છે.

Similar Questions

આપેલા તમામ વિધાનોને યોગ્ય રીતે વાંચો અને તેમાંથી સાચા વિધાનોની સંખ્યા જણાવો.

$(1)$ વિકૃતિ આનુવંશીક નથી.

$(2)$ નર ડ્રોસોફીલા માખી વ્યતિકરણ દર્શાવતી નથી.

$(3)$ મધમાખીમાં નર મધમાખી દ્વિકિય હોય છે.

$(4)$ ફ્રેમ શિફટ મ્યુટેશનમાં ચોકકસ જગ્યાએ કોઈ એક નાઈટ્રોજન બેઈઝના સ્થાને અન્ય નાઈટ્રોજન બેઈઝ જોડાય છે.

$(5)$ આનુવંશીકતા માટે જનીનો જવાબદાર છે.  

યોગ્ય જોડીગોઠવો.

કોલમ - $I$

કોલમ- $II$

$w.$ રૂધિર જૂથ

$a.$ બહુ જનીનિક વારસો

$x.$ ચામડીનો રંગ

$b.$ એન્યુપ્લોઈડી

$y.$ મેન્ડેલીયન ખામી

$c.$ અપૂર્ણ પ્રભાવિતા

$z.$ રંગસૂત્રીય ખામી

$d.$ સિકલ સેલ એનેમીયા

 

$e.$ સપ્રભાવિતા

નીચેના વિધાનો વાંચી સાચા વિધાનોને ઓળખો. 


$(1)$ લેથાઈરસ ઓડોરેટસમાં સૌપ્રથમ સહલગ્નતા અને પુનઃસંયોજન સમજવામાં આવ્યું.


$(2)$ કોરેન્સ, શેરમાર્ક અને દ-દ્વિસ દ્વારા મેન્ડેલના કાર્યોનું પુનઃ સંશોધન કરવામાં આવ્યું જે $1860 $માં Publish થયુ.

$(3)$ $T.H.$ મોર્ગનને પ્રાયોગીક જનીનવિદ્યાના પિતા ગણવામાં આવે છે. 

$(4)$ થેલેસેમીયા મેજર દંપતી દ્વારા જન્મ લેતુ બાળક થેલેસેમીયા ગ્રસ્ત બની શકે.

$(5)$ પક્ષીઓમાં માદા સમયુગ્મી અને નર એ વિષમયુગ્મી હોય છે.

ખોટાં વિધાનો પસંદ કરો. 

$(A)$ સંલગ્ન જનીનો સંપૂર્ણ રીતે ઘાતક હોય છે. 

$(B)$ $PKU$ દ્વારા અસરગ્રસ્ત માનવ માનસિક અવ્યવસ્થા દર્શાવતા નથી.

$(C)$ સહ પ્રભાવિતા અને અપૂર્ણ પ્રભાવિતામાં $F_{2}$ ગુણોત્તર સમાન હોય છે.

$(D)$ નર ડોસોફીલાની લિંગ $Y$ રંગસૂત્ર ઉપર

સાચું વિધાન પસંદ કરો :

  • [NEET 2018]