સાચાં વિધાન શોધો.
$(1)$ હિમોફીલીયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે.
$(2)$ ડાઉન સિન્ડ્રોમ એ એન્યુપ્લોઇડીને કારણે થાય છે.
$(3)$ ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન જનીનની ખામી છે.
$(4)$ સીકલસેલ એનીમિયા એ $X$ સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે.
$(1), (3)$ અને $(4)$ સાચાં છે.
$(1), (2)$ અને $(3)$ સાચાં છે.
$(1) $ અને $(4)$ સાચાં છે.
$(2)$ અને $(4)$ સાચાં છે.
આપેલા તમામ વિધાનોને યોગ્ય રીતે વાંચો અને તેમાંથી સાચા વિધાનોની સંખ્યા જણાવો.
$(1)$ વિકૃતિ આનુવંશીક નથી.
$(2)$ નર ડ્રોસોફીલા માખી વ્યતિકરણ દર્શાવતી નથી.
$(3)$ મધમાખીમાં નર મધમાખી દ્વિકિય હોય છે.
$(4)$ ફ્રેમ શિફટ મ્યુટેશનમાં ચોકકસ જગ્યાએ કોઈ એક નાઈટ્રોજન બેઈઝના સ્થાને અન્ય નાઈટ્રોજન બેઈઝ જોડાય છે.
$(5)$ આનુવંશીકતા માટે જનીનો જવાબદાર છે.
યોગ્ય જોડીગોઠવો.
કોલમ - $I$ |
કોલમ- $II$ |
$w.$ રૂધિર જૂથ |
$a.$ બહુ જનીનિક વારસો |
$x.$ ચામડીનો રંગ |
$b.$ એન્યુપ્લોઈડી |
$y.$ મેન્ડેલીયન ખામી |
$c.$ અપૂર્ણ પ્રભાવિતા |
$z.$ રંગસૂત્રીય ખામી |
$d.$ સિકલ સેલ એનેમીયા |
|
$e.$ સપ્રભાવિતા |
નીચેના વિધાનો વાંચી સાચા વિધાનોને ઓળખો.
$(1)$ લેથાઈરસ ઓડોરેટસમાં સૌપ્રથમ સહલગ્નતા અને પુનઃસંયોજન સમજવામાં આવ્યું.
$(2)$ કોરેન્સ, શેરમાર્ક અને દ-દ્વિસ દ્વારા મેન્ડેલના કાર્યોનું પુનઃ સંશોધન કરવામાં આવ્યું જે $1860 $માં Publish થયુ.
$(3)$ $T.H.$ મોર્ગનને પ્રાયોગીક જનીનવિદ્યાના પિતા ગણવામાં આવે છે.
$(4)$ થેલેસેમીયા મેજર દંપતી દ્વારા જન્મ લેતુ બાળક થેલેસેમીયા ગ્રસ્ત બની શકે.
$(5)$ પક્ષીઓમાં માદા સમયુગ્મી અને નર એ વિષમયુગ્મી હોય છે.
ખોટાં વિધાનો પસંદ કરો.
$(A)$ સંલગ્ન જનીનો સંપૂર્ણ રીતે ઘાતક હોય છે.
$(B)$ $PKU$ દ્વારા અસરગ્રસ્ત માનવ માનસિક અવ્યવસ્થા દર્શાવતા નથી.
$(C)$ સહ પ્રભાવિતા અને અપૂર્ણ પ્રભાવિતામાં $F_{2}$ ગુણોત્તર સમાન હોય છે.
$(D)$ નર ડોસોફીલાની લિંગ $Y$ રંગસૂત્ર ઉપર
સાચું વિધાન પસંદ કરો :