ડ્રોસોફિલામાં કેટલા દૈહીક રંગસુત્ર હાજર હોય છે?

  • A

    $4$ જોડ

  • B

    $2$ જોડ

  • C

    $3$ જોડ

  • D

    $1$ જોડ

Similar Questions

જનીનવિદ્યા શબ્દ કોણે આપ્યો.

વિકૃતિ પામેલું સૂક્ષ્મ જીવજંતુ તેની વૃદ્ધિ માટે જરૂરી એવા ઘટકનું સંશ્લેષણ કરવા માટે સક્ષમ નથી, પરંતુ જો તે ઘટક આપવામાં આવે તો વૃદ્ધિ કરવા માટે સક્ષમ છે. તેને...... કહેવામાં આવે છે.

કઈ લાક્ષણીક્તા ત્વચાના રંગ માટે જવાબદાર છે?

કસોટી સંકરણ એટલે શું ? તે શા માટે જરૂરી છે ? 

મેન્ડેલએ પસંદ કરેલા સાત લક્ષણોની ગોઠવણ ચાર રંગસૂત્રો પર કેવી છે?