બાહ્ય કોષકેન્દ્રીય આનુવંશિકતા ................ માં જોવા મળે છે.
રિબોઝોમ્સ અને હરિતકણ
લાયસોઝોમ અને રિબોઝોમ્સ
કણાભસૂત્રો અને હરિતકણ
અંતઃકોષરસજાળ અને કણાભસૂત્ર
મેન્ડેલે પોતાના પ્રયોગો માટે કેટલા શુધ્ધ લક્ષણોને પસંદ કર્યા.
નરમાં $y$ રંગસુત્ર પર સ્થિત જનીનોને ........ કહે છે.
જ્યારે કોઈ લક્ષણ ફક્ત માદા પિતૃ તરફથી આનુવંશિક બને તો તે મુખ્યત્વે એ સૂચવે છે.
ન્યુરોસ્પોરામાં ઉત્પન થતા $8$ આસ્કોસ્પોર્સમાંથી તેમની ગોઠવણી $2a : 4a : 2a$ દર્શાવે છે.
માણસમાં બહુજનીનિક આનુવંશિકતા .... છે.