બાહ્ય કોષકેન્દ્રીય આનુવંશિકતા ................ માં જોવા મળે છે.
રિબોઝોમ્સ અને હરિતકણ
લાયસોઝોમ અને રિબોઝોમ્સ
કણાભસૂત્રો અને હરિતકણ
અંતઃકોષરસજાળ અને કણાભસૂત્ર
જનીન શબ્દ..... દ્વારા આપવામાં આવ્યો હતો.
સાચું વિધાન પસંદ કરો. (સિક્લ સેલ એનિમિયા સંદર્ભે)
મેન્ડેલએ પસંદ કરેલા સાત લક્ષણોની ગોઠવણ ચાર રંગસૂત્રો પર કેવી છે?
કપ્પા અણુ શું દર્શાવે છે?
જ્યારે એક જનીનનાં કારકો દ્વારા અન્ય જનીનની અભિવ્યક્તિને અવરોધવામાં આવે તો તેને..... કહે છે.