મેન્ડેલના કાર્યનું પુનઃસંશોધન કોણે કર્યું?
લેમાર્ક, દ વ્રિઝ અને કોરેન્સ
દ વ્રિઝ, કોરેન્સ અને વોન શેરમાર્ક
મોર્ગન, બીડલ અને ટેરમ
દ વ્રિઝ, મોર્ગન અને કોરેન્સ
ગ્રેગર મેંડલ માટે અસત્ય વિધાન પસંદ કરો.
આનુવંશિકતાનો રંગસૂત્રીય સિદ્ધાંત કોનાં દ્વારા આપવામાં આવ્યો?
કોણે એવું નોંધ્યું કે રંગસૂત્રોની વર્તણુંક મેંડલે કલ્પેલા જનીનો (કારકો)ની વર્તણુંકને સમાંતર છે?
આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કોણે પ્રસ્થાપિત કર્યો?
મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....