જે જનીન વિષમયુગ્મી પરિસ્થિતિમાં અભિવ્યકત થતું હોય અને તેની લાક્ષણીકતા દર્શાવે તો તે જનીન...
પ્રચ્છન્ન જનીન
પ્રભાવી જનીન
અલ્પ જનીન
વિષમયુગ્મી જનીન
અપૂર્ણ પ્રભાવિતાની ઘટનાનું અવલોકન કોનાં દ્વારા કરવામાં આવ્યું?
વિરોધાભાસી અભિવ્યકિતઓની જોડનું સંકેતન કરતા જનીનોને શું કહે છે?
જનીનો જે રંગસૂત્ર પર તેમના સ્થાનની ફેરબદલી જાળવી રાખે છે, તેમને.... કહેવામાં આવે છે.
કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ ધરાવતા સજીવમાં બારબોડીની સંખ્યા કેટલી.
સાચો વિકલ્પ પસંદ કરો. (મોનોસોમી સંદર્ભે)