આનુવંશિકતા સંબંધી મેન્ડલના પરિણામોનું પુન:સંશોધન કોણે કર્યુ ?
હ્યુગો-દ– વ્રિસ
કાર્લ કોરેન્સ
વોન શેરમાક
ઉપરના બધા જ
લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?
જો નરના દૈહિક કોષો એક જ બારબોડી ધરાવે તો તેમનું જનીનીક બંધારણ ....... હશે.
..... માટે કસોટી સંકરણ કરવામાં આવે છે.
જયારે $F_1$ પેઢીની સંતતીને પ્રભાવી સમયુગ્મી પિતૃસાથે સંકરણ કરાવવામાં આવે તો તેને શું કહે છે?
બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા માટેનાં જનીનોની હાજરી....માં જોવા મળે છે.