આનુવંશિકતા સંબંધી મેન્ડલના પરિણામોનું પુન:સંશોધન કોણે કર્યુ ?

  • A

    હ્યુગો-દ– વ્રિસ

  • B

    કાર્લ કોરેન્સ

  • C

    વોન શેરમાક

  • D

    ઉપરના બધા જ

Similar Questions

લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?

જો નરના દૈહિક કોષો એક જ બારબોડી ધરાવે તો તેમનું જનીનીક બંધારણ ....... હશે.

..... માટે કસોટી સંકરણ કરવામાં આવે છે.

જયારે $F_1$ પેઢીની સંતતીને પ્રભાવી સમયુગ્મી પિતૃસાથે સંકરણ કરાવવામાં આવે તો તેને શું કહે છે?

બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા માટેનાં જનીનોની હાજરી....માં જોવા મળે છે.