માનવમાં નવી સંતતી માદા બનશે તે કોના દ્વારા નિર્ધારીત થાય છે?

  • A

    $X-$ રંગસુત્રયુકત અંડકોષ સાથે $Y-$રંગસુત્ર યુકત શુક્રકોષનાં જોડાવાથી

  • B

    $X-$ રંગસુત્ર યુકત અંડકોષ સાથે $X-$ રંગસુત્ર યુકત શુક્રકોષનાં જોડાવાથી

  • C

    $Y -$ રંગસુત્ર યુકત અંડકોષ સાથે $X-$ રંગસુત્ર યુકત શુક્રકોષનાં જોડાવાથી

  • D

    $Y -$ રંગસુત્ર યુક્ત અંડકોષ સાથે $Y-$ રંગસુત્ર યુકત શુકકોષનાં જોડાવાથી

Similar Questions

તફાવત આપો : મનુષ્યમાં લિંગ નિશ્ચયન અને ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન

નીચેનામાંથી કોનામાં માદા દ્વારા લિંગનિશ્ચયન થાય છે?

ખોટી જોડ પસંદ કરો.

ડ્રોસોફીલામાં લિંગ નિશ્ચયન શેના દ્વારા નક્કી થાય છે?

  • [AIPMT 2003]

કયા સજીવમાં માદા સમજન્યુ હોય છે અને નર કરતાં એક રંગસૂત્ર વધુ હોય છે?