માનવમાં નવી સંતતી માદા બનશે તે કોના દ્વારા નિર્ધારીત થાય છે?

  • A

    $X-$ રંગસુત્રયુકત અંડકોષ સાથે $Y-$રંગસુત્ર યુકત શુક્રકોષનાં જોડાવાથી

  • B

    $X-$ રંગસુત્ર યુકત અંડકોષ સાથે $X-$ રંગસુત્ર યુકત શુક્રકોષનાં જોડાવાથી

  • C

    $Y -$ રંગસુત્ર યુકત અંડકોષ સાથે $X-$ રંગસુત્ર યુકત શુક્રકોષનાં જોડાવાથી

  • D

    $Y -$ રંગસુત્ર યુક્ત અંડકોષ સાથે $Y-$ રંગસુત્ર યુકત શુકકોષનાં જોડાવાથી

Similar Questions

મનુષ્યમાં કયા પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે ? સમજાવો.

નીચેનામાંથી કયાં સજીવમાં માદામાં વિષમયુગ્મકતા જોવા મળે છે ?

પક્ષીઓના લિંગી રંગસૂત્રો પ્રદર્શિત કરવા માટે નીચેના પૈકી કયું ચિહ્ન વપરાય છે?

નીચેનામાંથી ક્યાં સજીવોમાં લીંગ નિશ્ચયનમાં માદા વિષમયુગ્મી જોવા મળે છે?

તફાવત આપો : મનુષ્યમાં લિંગ નિશ્ચયન અને ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન