મનુષ્યમાં નવી સંતતિ માદા બનશે તે કોના દ્વારા નિર્ધારિત થાય છે?

  • A
    $X-$ રંગસૂત્રયુક્ત અંડકોષ સાથે $Y-$ રંગસૂત્રયુક્ત શુક્રકોષના જોડાણથી.
  • B
    $X-$ રંગસૂત્રયુક્ત અંડકોષ સાથે $X-$ રંગસૂત્રયુક્ત શુક્રકોષના જોડાણથી.
  • C
    $Y-$ રંગસૂત્રયુક્ત અંડકોષ સાથે $X-$ રંગસૂત્રયુક્ત શુક્રકોષના જોડાણથી.
  • D
    $Y-$ રંગસૂત્રયુક્ત અંડકોષ સાથે $Y-$ રંગસૂત્રયુક્ત શુક્રકોષના જોડાણથી.

Explore More

Similar Questions

જે સિદ્ધાંતમાં $X$-રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોના સંપૂર્ણ સેટની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર લિંગ નક્કી કરે છે,તેને .... કહેવામાં આવે છે.

વિષમયુગ્મતા (Heterogamety) એટલે શું? યોગ્ય ઉદાહરણો આપીને સમજાવો.

આપણા સમાજમાં,સ્ત્રીને ઘણીવાર પુત્ર ન જન્મવા માટે જવાબદાર ગણવામાં આવે છે. શું તમને લાગે છે કે આ યોગ્ય છે? સમજાવો.

જો કોઈ એક નિશ્ચિત દંપતીનાં જન્મેલ પ્રથમ સાત બાળક નર હોય તો,આઠમું બાળક પણ નર હશે તેની કેટલી સંભાવના છે?

Difficult
View Solution

નીચે દર્શાવેલ સજીવો $P$ અને $Q$ ને ઓળખો.
$\quad\quad \quad P\quad\quad Q$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo