માનવમાં નવી સંતતી માદા બનશે તે કોના દ્વારા નિર્ધારીત થાય છે?
$X-$ રંગસુત્રયુકત અંડકોષ સાથે $Y-$રંગસુત્ર યુકત શુક્રકોષનાં જોડાવાથી
$X-$ રંગસુત્ર યુકત અંડકોષ સાથે $X-$ રંગસુત્ર યુકત શુક્રકોષનાં જોડાવાથી
$Y -$ રંગસુત્ર યુકત અંડકોષ સાથે $X-$ રંગસુત્ર યુકત શુક્રકોષનાં જોડાવાથી
$Y -$ રંગસુત્ર યુક્ત અંડકોષ સાથે $Y-$ રંગસુત્ર યુકત શુકકોષનાં જોડાવાથી
તફાવત આપો : મનુષ્યમાં લિંગ નિશ્ચયન અને ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન
નીચેનામાંથી કોનામાં માદા દ્વારા લિંગનિશ્ચયન થાય છે?
ખોટી જોડ પસંદ કરો.
ડ્રોસોફીલામાં લિંગ નિશ્ચયન શેના દ્વારા નક્કી થાય છે?
કયા સજીવમાં માદા સમજન્યુ હોય છે અને નર કરતાં એક રંગસૂત્ર વધુ હોય છે?